પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પર કરશે મન કી બાત
Live TV
-
આકાશવાણી પર પીએમની મન કી બાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમની મદદથી દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારોને વાચા આપશે. કાર્યક્રમની આ 45મી કડી છે. આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર આ કાર્યક્રમનું આજે પ્રસારણ થશે.
