પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્ચપ્રદેશના ખરગોનમાં ચૂંટણી રેલીને સંબોધશે
Live TV
-
રવિવારે સાતમા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે શુક્રવારે સાંજે છ વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે.
રવિવારે સાતમા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે શુક્રવારે સાંજે છ વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. છેલ્લા દિવસે એડીચોટીનું જોર લગાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખરગોનમાં ચૂંટણી પ્રચાર કરશે.
