પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીઓ સાથે કરી વાતચિત
Live TV
-
કોવિડ-૧૯ના સંક્રમણના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ટોચના નેતાઓ સાથે કરી વાતચિત. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંઘ , પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી અને ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવિન પટનાયક સાથે કરી ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, પ્રતિભા પાટીલ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, એચ.ડી. દેવગૌડા સાથે ટેલિફોન કરીને કોરોના વાયરસ સબંધમાં વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વિવિધ રાજકીય પક્ષોના નેતા સોનિયા ગાંધી, મુલાયમસિંહ યાદવ, અખીલેશ યાદવ, પશ્રિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ઓરીસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, તેલંગાણાના મુખ્યમંત્રી કે.સી.આર, ડીએમ કે પ્રમુખ સ્ટેલીન, અકાલીદળના નેતા પ્રકાશસિંહ બાદલ, સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ આ નેતાઓ સાથે કોવિડ-19 થી ઉભી થયેલી સ્થિતિ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.