પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 16માં પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમમાં સંબોધન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 16માં ભારતીય પ્રવાસ દિવસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. આ પ્રોગ્રામમાં સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોકી મુખ્ય અતિથિ હશે. ડિજિટલ માધ્યમથી સમ્મેલનના સમાપન સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 16માં ભારતીય પ્રવાસ દિવસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. આ પ્રોગ્રામમાં સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોકી મુખ્ય અતિથિ હશે. ડિજિટલ માધ્યમથી સમ્મેલનના સમાપન સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધિત કરશે.
