પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપિતાની સમાધિ રાજઘાટ જઈ શ્રદ્ધાંજલી અર્પણ કરી
Live TV
-
નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે. ત્યારે શપથ લેતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપિતાની સમાધિ રાજઘાટ જઈ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે. ત્યારે શપથ લેતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપિતાની સમાધિ રાજઘાટ જઈ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. હવે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા તેમના સમાધિ સ્થળ પર અટલ સ્થાન પર જશે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ પર સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઈ દેશ માટે બલિદાન આપેલ શહિદોને નમન કર્યા હતા...
