પ્રધાનમંત્રી મોદી ગુરૂનાનક જ્યંતિના અવસરે કાર્યક્રમમાં રહ્યા હાજર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂનાનક જ્યંતિના અવસરે દિલ્હી ખાતે શિરોમણી અકાલીદલ ના અધ્યક્ષ સુખબીરસિંગ બાદલના નિવાસ સ્થાને આયોજીત કિર્તનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે તેમણે ગુરૂનાનકજીના શાંતિ અને ભાઈચારાના સંદેશને લોકો સમક્ષ રજુ કર્યો હતો.
