બજેટ સત્ર પછી નિર્મલા સિતારમણે નીતિ આયોગના અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક
Live TV
-
સરકારની નીતિઓનો બજારે હકારાત્મક પ્રતિભાવ આપ્યોઃ સિતારમણ
બજેટ સત્ર પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી હતી. સંબોધનમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, બજેટ પછી સરકારની નીતિઓનો , બજારે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું, કે, સરકારની નીતિઓને કારણે , અર્થતંત્ર વેગીલું બનશે. બેઠકમાં નાણા મંત્રાલયના અધિકારી સહિત , મુખ્ય આર્થિક સલાહકાર,, મહેસૂલ સચિવ સહિતના વરિષ્ઠ અધિકારી , ઉપસ્થિત રહ્યા હતા.
