ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ચૂંટણી રેલી સંબોધી
Live TV
-
માયાવતી અને અખિલેશની ભૂતકાળની સરકારો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારે વીતેલા વર્ષોમાં, ગરીબો, અનુસૂચિત જાતિ અને આદિવાસીઓ માટે અનેક યોજના અમલી બનાવી છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ચૂંટણી રેલી સંબોધી હતી. માયાવતી અને અખિલેશની ભૂતકાળની સરકારો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારે વીતેલા વર્ષોમાં, ગરીબો, અનુસૂચિત જાતિ અને આદિવાસીઓ માટે અનેક યોજના અમલી બનાવી છે. ભાજપ અધ્યક્ષે બિહારના છપરા ખાતે પણ રેલીને સંબોધતાં કોંગ્રેસની ટીકા કરી હતી.
