Skip to main content
Settings Settings for Dark

ભારતીય નાગરિકોને ઈરાકના પાંચ પ્રાંતોમાં ન જવાની વિદેશ મંત્રાલયની સલાહ

Live TV

X
  • ભારતીય નાગરિકોને ઈરાકના પાંચ પ્રાંતોમાં ન જવાની વિદેશ મંત્રાલયની સલાહ. કહ્યું, નીનવે, સલાહુદ્દીન, દિયાલા, અનબર, કિરકુર જવાથી બચે ભારતીય.રોડ માર્ગે ઈરાકથી સીરિયા ન જવાની પણ આપી સલાહ.

    ભારતના વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે..આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને ઈરાકના પાંચ પ્રાતોમાં ન જવાની સલાહ આપી છે..હાલની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રાંતોમાં ન જવાની એડવાઈઝરી જારી કરવામાં આવી છે..ઈરાકના આ પાંચ પ્રાંતોમાં નીનવે, સલાહુદ્દીન, દિયાલા, અનબર, કિરકુરનો સમાવેશ થાય છે.  

    જે લોકો ધાર્મિક કારણોસર ઈરાક જાય છે, તેઓ નઝફ અને કરબલા જઈ શકે છે પરંતુ, સીરિયામાં ન જાય તેવી  વિદેશ મંત્રાલયે સલાહ આપી છે. રોડ માર્ગે પણ ઈરાકથી સીરિયા ન જવાની સલાહ આપવામાં આવી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply