ભારતીય વાયુસેનાની શક્તિ રાફેલ વિમાનના કારણે વધશેઃ એર ચીફ માર્શલ બી.એસ ધનોઆ
Live TV
-
વધુમાં એર ચીફ માર્શલે જણાવ્યું કે, ભારતીય વાયુસેનામાં પાયલોટ્સની પણ કોઈ કમી નથી.
એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ જણાવ્યું કે, દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર માટે રાફેલ લડાકૂ વિમાન ગેમ ચેન્જર સાબિત થશે. રાફેલ મલ્ટી રોલ ફાઈટર જેટ્સના સામેલ થયા બાદ ભારતીય વાયુસેનાની શક્તિ મજબૂત થઈ ગઈ છે.
