Skip to main content
Settings Settings for Dark

ભ્રષ્ટાચારને નાથવા મોટું પગલુ, કર વિભાગના 15 અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત્તિ

Live TV

X
  • કમિશ્નરથી માંડીને ડેપ્યુટી કમિશ્નર જેવા અધિકારીઓનો સમાવેશ

    ભ્રષ્ટાચાર નાથવા સરકાર કટિબદ્ધ છે ત્યારે સરકારે મોટું પગલું ભરતા ભ્રષ્ટાચારી અધિકારીઓને સેવા નિવૃત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારના પ્રત્યક્ષ કર અને કસ્ટમ બોર્ડ સીબીઆઇસીના 15 અધિકારીઓને અનિવાર્ય સેવાનિવૃતિ આપવામાં આવશે. આ એવા અધિકારીઓ છે જેમની પર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. સીબીઆઇસીના 15 અધિકારીઓને સેવા નિવૃત કરવાનો નિર્ણય FR 56 હેઠળ લેવામાં આવ્યો છે. આ અધિકારીઓમાં કમિશ્નરથી માંડીને ડેપ્યુટી કમિશ્નર જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
apply