મતગણતરી પહેલા NDAના સાથી પક્ષોનો ભોજન સમારંભ યોજાયો
Live TV
-
બીજેપી નેતા રાજનાથસિંહ કહ્યું કે, ત્રણ સહયોગી દળ ભોજન સમારંભમાં નથી પહોંચી શક્યા પરંતુ તેઓએ લેખિતમાં પોતાનું સમર્થન આપ્યું છે. સાથી પક્ષોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર સંપૂર્ણ ભરોસો દર્શાવ્યો છે
મતગણતરી પૂર્વે ગઈકાલે બીજેપી દ્વારા ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. આ સમારંભમાં એનડીએના સાથી પક્ષો હાજર રહ્યા. બીજેપી નેતા રાજનાથસિંહ કહ્યું કે, ત્રણ સહયોગી દળ ભોજન સમારંભમાં નથી પહોંચી શક્યા પરંતુ તેઓએ લેખિતમાં પોતાનું સમર્થન આપ્યું છે. સાથી પક્ષોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર સંપૂર્ણ ભરોસો દર્શાવ્યો છે
