Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના મંત્રીમંડળનું થયું વિસ્તરણ

Live TV

X
  • 5 નવા મંત્રીઓએ પદની ગોપનિયતાના લીધા સપથ

    મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શપથ લીધાના 29 દિવસ બાદ મંગળવારે 5 સભ્ય ધરવતા મંત્રીમંડળનું ગઠન કર્યું હતું. કોરોના વાયરસના કહેરને અટકાવવા માટે જાહેર કરેલ લૉકડાઉન વચ્ચે રાજ્યપાલ લાલજી ટંડને રાજભવનમાં એક સામાન્ય સમારોહમાં આ સભ્યોનો પદની ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. 

    મુખ્યમંત્રીએ જે 5 સભ્યોને પોતાના મંત્રીમંડળમાં સામેલ કર્યા છે તેમાં તુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, નરોત્તમ મિશ્રા, મીના સિંહ તથા કમલ પટેલનો સમાવેશ થાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply