રાષ્ટ્રપતિ ભવનમાં 3 પ્રસિદ્ધ વ્યક્તિત્વને ભારત રત્નથી નવાજવામાં આવ્યા
Live TV
-
ભારતની ગૌરવશાળી પરંપરા હેઠળ રાષ્ટ્રપતિ ભવનમાં 3 પ્રસિદ્ધ વ્યકિતત્વને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. 3 મહાન હસ્તિઓને રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન અપાયુ છે.
ભારતની ગૌરવશાળી પરંપરા હેઠળ રાષ્ટ્રપતિ ભવનમાં 3 પ્રસિદ્ધ વ્યકિતત્વને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. 3 મહાન હસ્તિઓને રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન અપાયુ છે. જેમાં ભૂપેન્દ્ર હજારિકાને મરણોપરાંત, નાનાજી દેશમુખને મરણોપરાંત જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કરાયા છે. અત્યાર સુધી 45 લોકોને ભારત રત્નથી સન્માનિત કરાઈ ચૂકાયા છે.
