Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદમાં પસાર કરાયેલા ચાર મુખ્ય વિધેયકને મંજુરી આપી

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદમાં પસાર કરાયેલા ચાર મુખ્ય વિધેયકને મંજુરી આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગેરકાયદે ગતિવિધિ રોકતા અયોધ્યા 2019ને મંજુરી આપી દીધી હતી.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદમાં પસાર કરાયેલા ચાર મુખ્ય વિધેયકને મંજુરી આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગેરકાયદે ગતિવિધિ રોકતા અયોધ્યા 2019ને મંજુરી આપી દીધી હતી. આ વિધેયક કેન્દ્ર સરકારને આતંકવાદીઓના રૂપમાં વ્યક્તિઓને નાબુદ કરવાનો અધિકાર આપે છે. જો કોઈ વ્યક્તિ આતંકવાદથી જોડાયેલી ઘટનામાં સામેલ છે. આતંકવ ાદને પ્રોત્સાહન આપે છે. અથવા આતંકવાદમાં સામેલ થાય છે. રાષ્ટ્રપતિએ રાષ્ટ્ર ચિકિત્સા આયોગ અધિનિયમ 2019 અને નિર્સન અને સંશોધક અધિનિયમ 2019 ને મંજુરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply