રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય આંધ્રપ્રદેશના પ્રવાસે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન અત્યારે આંધ્રપદેશમાં છે ત્યારે આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે તેમણે આંધ્રપ્રદેશના તિરુમલા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રની પણ મુલાકાત લેશે અને કાલે થનારા ચંદ્રયાન-2 મિશનના સાક્ષી બનશે
