વિશ્વની સાથેસાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કેર યથાવત
Live TV
-
અત્યાર સુધીમાં કોરોના વાયરસના 360 કેસ, 7ના મોત
વિશ્વની સાથેસાથે ભારતમાં પણ કોરોના વાઇરસનો કહેર યથાવત.રોજેરોજ વધી રહ્યાં છે સંક્રમણના કેસ. અત્યાર સુધીમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત 360 કેસ.સાતના મોત અને 23 દર્દીઓ સાજા થતાં અપાઇ હોસ્પિટલમાંથી રજા.
