Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમનની પાકિસ્તાનને આકરી ચેતવણી

Live TV

X
  • સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું , કે ભારત શાંતિ તથા સહકારની ભાવના ધરાવતો દેશ છે. પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામ સમજૂતી કરવા માટે , ભારત હંમેશા તત્પર છે. પરંતુ સરહદ પર જ્યારે સતત ગોળીબારો ચાલતા હોય , અને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન થતું હોય , તો આ મુદ્દે પાડોશી દેશ સાથે વાતચીત કરવી શક્ય જ નથી.

    સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું , કે ભારત શાંતિ તથા સહકારની ભાવના ધરાવતો દેશ છે. પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામ સમજૂતી કરવા માટે , ભારત હંમેશા તત્પર છે. પરંતુ સરહદ પર જ્યારે સતત ગોળીબારો ચાલતા હોય , અને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન થતું હોય , તો આ મુદ્દે પાડોશી દેશ સાથે વાતચીત કરવી શક્ય જ નથી. સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી વારંવાર અટકચાળા કરતા પાકિસ્તાનને જવાબ આપવા માટે , ભારતીય સેનાના જવાનો સક્ષમ છે , અને તેમણે સંપૂર્ણ અધિકારો આપવામાં આવ્યા છે. મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થવાના પ્રસંગે , સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે ,, ગઈકાલે નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનનું આયોજન કર્યું હતું, તેમણે પાકિસ્તાનની આકરી નિંદા કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply