સમાજના નબળા વર્ગને મદદ મળશે: માહિતી અને પ્રસારણ મંત્રી
Live TV
-
માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે , વિધેયક લોકસભામાં પાસ થતા ખૂશી વ્યક્ત કરતા કહ્યું હતું , કે આનાથી સમાજના નબળા વર્ગને મદદ મળશે.
આર્થિક રીતે નબળા લોકો માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત વિધેયક લોકસભામાં પાસ થવાના નિર્ણયને માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે , વિધેયક લોકસભામાં પાસ થતા ખૂશી વ્યક્ત કરતા કહ્યું હતું , કે આનાથી સમાજના નબળા વર્ગને મદદ મળશે.
