Skip to main content
Settings Settings for Dark

સરકાર જેટ એરવેઝમાં ઉભા થયેલા સંકટની સમીક્ષા કરશે

Live TV

X
  • સરકારે એરલાયન્સના પ્રવાસીઓની અસુવિધા ઘટાડવા માટે તેમજ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી પગલાંઓ ઉઠાવવા કહ્યું છે

    સરકાર જેટ એરવેઝમાં ઊભા થયેલા સંકટની સમીક્ષા કરશે. સરકારે એરલાયન્સના પ્રવાસીઓની અસુવિધા ઘટાડવા માટે તેમજ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી પગલાંઓ ઉઠાવવા કહ્યું છે. જેટના વર્તમાન સંકટ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરીને કહ્યું કે, આ અંગે મંત્રાલયને આ બાબતોની તપાસ - સમીક્ષા કરવા જણાવાયું છે અને પ્રવાસીઓની અસુવિધા ઘટાડવા પગલાં ભરવા કહેવામાં આવ્યું છે. રોકડ સમસ્યાથી મુશ્કેલમાં મુકાયેલ જેટ એરવેઝે પરિચાલન કારણોથી ગુરૂવારે રાત્રિથી પોતાની તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરી છે. સાથે સાથે એરલાઇન્સે પૂર્વોત્તર રાજ્યોની ઉડાનો અનિશ્ચિત સમય માટે વિલંબિત કરી છે. એરલાઇન્સના 14 વિમાન હાલમાં કાર્યરત છે. તેમણે શેરબજારને માહિતી આપી છે કે, તેમના 10 વિમાન ઉડાન સેવાથી બહાર થયા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply