Skip to main content
Settings Settings for Dark

2030 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશેઃ જિતેન્દ્રસિંહ

Live TV

X
  • રાજ્યસભામાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું- 2030 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે 2023માં પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન અવકાશમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે, કોવિડ રોગચાળાને કારણે ગગનયાનનું કામ વિલંબિત થયું છે. ડૉ.સિંઘે કહ્યું કે, સૌર મિશન આદિત્ય 2022-23માં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ત્રીજું ચંદ્રયાન મિશન આવતા વર્ષે શરૂ થશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ એમ પણ જણાવ્યું કે શુક્ર ગ્રહનો અભ્યાસ કરવાના મિશન પર પણ કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં અગ્રણી રાષ્ટ્ર બની ગયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply