J&K-કિશ્તવાડમાં બસ ખીણમાં ખાબકી, 33ના મોત
Live TV
-
પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વહેલી સવારે એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 33 લોકોના મોતના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે..જ્યારે અનેક લોકો ઘવાયા છે..જોકે ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે..હાલમાં પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે..મેટાડોર કેશવાનથી કિશ્તવાડ જઈ રહી હતી..જ્યાં તે માર્ગમાં જ અકસ્માતનો ભોગ બની ગઈ હતી.

