NEET PGની પરીક્ષાને પણ રાખવામાં આવી મોકૂફ
Live TV
-
18 એપ્રિલે યોજાનાર NEET PGની પરીક્ષાઓ પણ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આ અંગે જાહેરાત કરી હતી.
18 એપ્રિલે યોજાનાર NEET PGની પરીક્ષાઓ પણ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આ અંગે જાહેરાત કરી હતી. કોરોના સંક્રમણ વધતા પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે. ડૉ.હર્ષવર્ધને વધુમાં જણાવ્યુ હતું, કે, હવે પરીક્ષા કઇ તારીખે લેવાશે, તે અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
