PM મોદીએ જયપુરમાં પત્રિકા ગેટનું ઉદ્દઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુરમાં પત્રિકા ગેટનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસિદ્ધ ગેટનું નિર્માણ જયપુરના જવાહરલાલ નહેરુ બાગ પર પ્રતિષ્ઠિત પ્રત્રિકા સમાચાર પત્ર સમૂહ દ્વારા કરવામાં આવ્યા છે. આ અવસરે પ્રધાનમંત્રી પ્રત્રિકા સમૂહના ચેરમેન દ્વારા લખવામાં આવેલ બે પુસ્તકોનું પણ વિમોચન પણ કર્યું હતું.
