PM મોદીએ મનની વાત કાર્યક્રમમાં દેશવાસીઓ સાથે તેમના વિચાર વ્યક્ત કર્યા
Live TV
-
મન કી બાતનો આ હશે 62મો એપિસોડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત દ્રારા તેમના વિચારો વ્યક્ત કર્યાં. પી એમ મોદીની મન કી બાતની આ 62મી ક઼ડી છે. મન કી બાતમાં પીએમ મોદીએ જણાવ્યું કે, હુન્નર હાટ સાચા અર્થમાં શિલ્પકારોને પાંખો આપી રહ્યાં છે. પીએમ મોદીએ જણાવ્યું કે એક નાનકડા દિલ્લી હુન્નર હાટમાં દેશની વિવિધતાભરી સંસ્કૃતિનું દર્શન થાય
