Skip to main content
Settings Settings for Dark

અધિક માસમાં સ્નાનનું મહત્વ, કોરોનાને પગલે દ્વારકા ગોમતીઘાટના દર્શનાર્થીઓમાં ઘટાડો

Live TV

X
  • તીર્થ સ્થાનમાં સ્નાન, દર્શન, દાન, જપ વગેરેનું આપણા હિંદુ શાસ્ત્રમાં ખૂબ મહત્વ બતાવાયું છે. દર ત્રણ વર્ષે એક વાર આવતો પવિત્ર પુરુષોત્તમ માસનું મહત્વ ખૂબ છે. આ મહિનામાં ભક્તિ કરવાની સાથે સાથે સ્નાનનું અનેરું મહત્વ છે.

    આ અધિક માસમાં દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન કરી લોકો ધન્યતા અનુભવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ભાવિકોમાં 90 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ પુરુષોત્તમ માસમાં દ્વારકાના જગત મંદિરમાં ભવ્ય ઉત્સવો થતા હોય છે. જો કે આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ ઉત્સવો સાદાઈથી જ કરવામા આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply