Skip to main content
Settings Settings for Dark

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

Live TV

X
  • અરવલ્લી જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય ધનસુરામાં ધોરણ-6માં પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા છે. આ આવાસીય સ્કુલમાં પ્રવેશ માટે 31 જાન્યુઆરી સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ સ્કુલમાં ધોરણ 6 થી 12 સુધી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ ત્રણેય સ્ટ્રીમ  ચાલે છે. આ સ્કુલમાં એડમિશન મેળવનારને અભ્યાસ, નિવાસ અને ભોજન વિનામુલ્યે મળે છે. નવોદય વિદ્યાલય માં નિયમો પ્રમાણે 75% ગ્રામીણ અને 25% શહેરના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply