જામનગરમાં મંત્રી જયેશ રાદડિયાએ ધ્વજ વંદન કર્યુ
Live TV
-
જામનગરમાં મંત્રી જયેશ રાદડિયાએ ધ્વજવંદન કર્યું હતું.. જિલ્લાકક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ , જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો..
જામનગરમાં મંત્રી જયેશ રાદડિયાએ ધ્વજવંદન કર્યું હતું.. જિલ્લાકક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ , જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો.. તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી , પરેડનું નિરીક્ષણ કર્યું હતું.. જેમાં વિવિધ ટેબ્લો રજૂ કરાયા હતા.. ગણતંત્ર દિવસ નિમિત્તે કોરોના વોરિયર્સને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
