જામનગર કોંગ્રેસ દ્વારા નવાવર્ષ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Live TV
-
જામનગર કોંગ્રેસ દ્વારા નવાવર્ષ નિમિતે આગેવાનો- કાર્યકરો માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ ના પ્રમુખ ડિગુભા જાડેજા, ખંભાળિયા ના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ સહિત કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી જેવા પદો ની વરણી કરવામાં આવી હતી. આ અવસરે સોનિયા ગાંધી ના જન જાગરણ અભિયાન નું જામનગર માં લોંચિંગ કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલનમાં મોંઘવારી, પક્ષ માં મેમ્બરશિપ અને પ્રદેશ કાર્યક્રમો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
