Skip to main content
Settings Settings for Dark

ભાવનગરમાં અષાઢી બીજે નહી નીકળે રથયાત્રા

Live TV

X
  • આ વર્ષે રથયાત્રાના શુકન પૂરતા પૂજન માટે મંદિર પરિસરમાં જ રાજવી પરિવાર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે

    ભાવનગર શહેરમાં અષાઢીબીજ પર્વે નીકળતી રાજ્યની બીજા નંબર ની રથયાત્રા આ વર્ષે કોરોના મહામારી ને કારણે માર્ગો પર નીકળશે નહિ. સર્વજન હિતાય,સર્વજન સુખાય ને ધ્યાને લઇ સરકાર ની ગાઈડ લાઈન મુજબ આ વર્ષે રથયાત્રાના શુકન પૂરતા પૂજન માટે મંદિર પરિસર માં જ રાજવી પરિવાર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. પણ રથયાત્રા તેના માર્ગ પર નીકળશે નહિ.ભાવનગર રથયાત્રા સમિતિ દ્વારા ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સરકારની મંજૂરી ન મળતા આ વર્ષે પારંપરિક રથયાત્રા બંધ રાખવાના નિર્ણય અંગે ની માહિતી આપવામાં આવી હતી. જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રા પણ રોકી દેવાનો કોર્ટે આદેશ કર્યો છે. 23 મીએ સવારે 4 કલાકે મર્યાદિત લોકો ની ઉપસ્થિતિ માં પૂજન અને સવારે 7 કલાકે રાજવી પરિવાર ના હસ્તે પહિંદ વિધિ મંદિર પરિસર માં યોજી રથને શુકન પૂરતો ત્યાં જ ખેચી ત્યાં જ તેનું સમાપન કરી દેવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply