રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને દિવાળીની શુભકામના પાઠવી
Live TV
-
કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના પર્વએ લોકોમાં નવો ઉત્સાહ અને ઉમંગ જન્માવ્યો છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દુરદર્શન માધ્યમથી દુરદર્શનના દર્શકો અને નાગરીકોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
