સોમનાથ-જબલપુર સ્પેશિયલ ટ્રેન મેઘનગર અને સિહોર સ્ટેશન પર રોકાશે
Live TV
-
મુસાફરોની માંગ અને સુવિધા માટે સોમનાથ-જબલપુર સ્પેશિયલ મેઘનગર અને સિહોર સ્ટેશનો પર પણ રોકાશે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 01 નવેમ્બર 2020 થી ટ્રેન નંબર 01463/01464 સોમનાથ-જબલપુર – સોમનાથ સ્પેશ્યલ (અઠવાડિયાના પાંચ દિવસ) અને ટ્રેન નંબર 01465/01466 સોમનાથ – જબલપુર – સોમનાથ (દ્વિ-સાપ્તાહિક) વિશેષ 02 નવેમ્બર 2020 તે મેઘનગર અને સિહોર સ્ટેશનો પર પણ રોકાશે.
