CRPF ગાંધીનગર મુખ્યાલય ખાતે શહિદ વિનોદભાઈ ચૌધરીના નામે માર્ગનું નામકરણ કરાયું
Live TV
-
સીઆરપીએફ ગાંધીનગર મુખ્યાલય ખાતે શહિદ વિનોદભાઈ ચૌધરીના નામે માર્ગનું નામકરણ કરવામા આવ્યું છે. ૬૮મી બટાલિયનના શહિદ જવાન વિનોદભાઈની સ્મૃતિમાં આ માર્ગને નામ આપવામાં આવ્યું છે.
સીઆરપીએફ ગાંધીનગર મુખ્યાલય ખાતે શહિદ વિનોદભાઈ ચૌધરીના નામે માર્ગનું નામકરણ કરવામા આવ્યું છે. ૬૮મી બટાલિયનના શહિદ જવાન વિનોદભાઈની સ્મૃતિમાં આ માર્ગને નામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે શહિદ વિનોદભાઈના પરીવારજનો સી.આર.પી.એફ. મુખ્યાલયના અધિકારીઓ તેમજ જવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા. ઇન્સપેક્ટર જનરલ સંદિપ દત્તાના હસ્તે નામરકણનું લોકાર્પણ થયા પછી પરીવારજનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
