અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની આજે ચોથી મેચ
Live TV
-
આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે જ્યારે ભારતે આ શ્રેણીને જીવંત રાખવા આજની મેચ જીતવી જરૂરી છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની ચોથી મેચ આજે રમાશે. આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે જ્યારે ભારતે આ શ્રેણીને જીવંત રાખવા આજની મેચ જીતવી જરૂરી છે. ભારત માટે ટોચના બેટ્સમેનોનું ફોર્મ ચિંતાનું કારણ છે. આ મેચ માટે ટોસ મહત્વપૂર્ણ રહેશે.