આજથી શિખર ધવનની સુકાનીમાં ભારત-શ્રીલંકા વચ્ચેની ઓડીઆઈ સિરીઝની શરૂઆત
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડીઓ અત્યારે ઓગષ્ટમાં શરુ થનાર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીજની તૈયારીઓમાં છે તેવામાં BCCI એ શ્રીલંકા સામેની ઓડીઆઈ સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનની આગેવાનીમા યંગબ્રિગેડને તૈયાર કરી છે. 13 જુલાઇથી શરૂ થનાર આ સિરીઝને કોરોનાને લીધે લંબાવવામાં આવી હતી, જે હવે આજથી એટલે કે તારીખ 18 મી જુલાઈના રોજ સાંજે 3:00 કલાકે શરુ થશે. આજની આ પ્રથમ મેચ માટે ભારતની પ્લેઇંગ 11 શું હશે એ બાબત જોવા જેવી રહેશે.
