ભારત અને ન્યૂઝિલેંડ વચ્ચે આજે ઇન્દોરમાં ત્રીજી અને અંતિમ મેચ રમાશે
Live TV
-
ભારત અને ન્યૂઝિલેંડ વચ્ચે આજે ઇન્દોરમાં ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ રમાશે. ત્રણ મેચની સિરિઝીમાં 2-0થી ભારત અજેય સરસાઇ ભોગવી રહી છે. ત્યારે આત્મવિશ્વાસથી ભરેલી ટીમ ઇન્ડિયા ન્યુઝિલેંડના સૂપડા સાફ કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. રોહીત શર્માના સુકાનીપદ હેઠળ ભારત આ મેચ જીતી જાય તો આઇસીસી રેન્કિંગમાં પ્રથમ નંબર પર પહોંચી શકે છે.
