ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચેની T-20 સીરીઝ આજથી શરૂ
Live TV
-
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચમાં આજે બંને ટીમો આમને-સામને ટકરાશે. આ મેચ રાંચીમાં રમાશે. તો આ વખતે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કપ્તાની સંભાળશે. આ સાથે ટીમ ઈન્ડિયામાંથી છેલ્લી સિરીઝના ઘણા ખેલાડીઓ બહાર થઈ ગયા છે. જેમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે.
