BCCIએ IPL 2021ની બાકીની મેચ UAEમાં રમાડવાનો નિર્ણય કર્યો
Live TV
-
BCCIએ IPL 2021ની બાકીની મેચ યૂએઈમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. આજે બીસીસીઆઈની બેઠકમાં આઈપીએલની બાકીની 31 મેચ ભારતને બદલે યૂએઈમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સીઝન-14માં કુલ લીગ રાઉન્ડ અને પ્લેઓફમાં 60 મેચ રમાવાની છે. ટૂર્નામેન્ટ અટકાવી દેવામાં આવી ત્યારે કુલ 29 મેચ રમાઈ હતી. હવે બાકીની 31 મેચ યૂએઈમાં રમાશે.
