અમદાવાદ ફાયરબ્રિગેડની બે ટિમ પોરબંદર જવા રવાના
Live TV
-
ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડાની દહેસતના પગલે રાજ્યસરકારનું તંત્ર તેના સામના માટે સજ્જ છે. અમદાવાદ ફાયરબ્રિગેડ દ્રારા પણ તેની બે ટીમો સાધન સાજ્જ સાથે વહેલી સવારે પોરબંદર જવા રવાના થયેલ છે. જેમાં ફાયરના જવાનો બે ફાયર ઓફીસરો આધુનિક કટર મશીનો તથા અન્ય રેફક્યુ માટેના સાધનોથી સજ્જ પોરબંદરના દરિયાકાઠાના ગામોમાં જઇ મદદ રૂપ બનશે