આણંદના ખેડૂત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતો સાથે સંવાદ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રીએ ખેતીમાં ઇથેનોલ અને બાયોગેસના ઉપયોગ પર ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પોતાના સંવાદમાં તેઓએ ગુજરાતના ખેડા જિલ્લાના આણંદના ખેડૂત અમિતભાઈ પ્રજાપતિ સાથે પણ સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીના આ સંવાદમાં દેશભરમાં ઇથેનોલ અને બાયોગેસના ઉપયોગ, વિતરણ માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
