આત્મીયધામ-વડોદરામાં "આત્મીય પોઝિટિવ કેર"નો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ
Live TV
-
યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આત્મીયધામ-વડોદરામાં "આત્મીય પોઝિટિવ કેર"નો ગાંધીનગરથી ઇ-પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે વડોદરાથી પૂજય પ્રેમસ્વરૂપ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, વડોદરાના મેયર, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાજપના મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પૂજ્ય સંતગણો-ભક્ત ઇ-માધ્યમથી જોડાયા હતા.
યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આત્મીયધામ-વડોદરામાં "આત્મીય પોઝિટિવ કેર"નો ગાંધીનગરથી ઇ-પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે વડોદરાથી પૂજય પ્રેમસ્વરૂપ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, વડોદરાના મેયર, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાજપના મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પૂજ્ય સંતગણો-ભક્ત ઇ-માધ્યમથી જોડાયા હતા.
