ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂંક
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓપી કોહલીનો કાર્યભાર પૂરો થતાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કરાઈ નિમણૂંક. ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે , કે આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનતાં પહેલા હિમાચલના કુરુક્ષેત્રના ગુરુકુળના આચાર્ય હતા. 18 જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા આચાર્ય દેવવ્રત ગુરુકુળમાં 1981થી આચાર્ય હતા. આ સંસ્થાનું સંચાલન આર્ય પ્રતિનિધિ સભા રોહતક દ્વારા કરવામાં આવી રહ્યું છે
