Skip to main content
Settings Settings for Dark

જાણો, દ્વારકાધીશની ધજા વાવાઝોડા વખતે કેમ અડધી કાઠીએ જ રાખવાનો નિર્ણય લેવાયો ?

Live TV

X
  • દ્વારાકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના જગતમંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. ધજા ચઢાવવાની વિધી અબોટી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી હોય છે.

    દ્વારાકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના જગતમંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે. ધજા ચઢાવવાની વિધી અબોટી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી હોય છે.

    સામાન્ય દિવસોમાં જગતમંદિરની ધજા દિવસમાં 5 વખત બદલવામાં આવે છે એટલે કે, દિવસમાં 5 વખત મંદિર પર ચઢીને અબોટી બ્રાહ્મણો આ વિધી કરતા હોય છે. પરંતુ વર્તમાન વાવાઝોડાની પરિસ્થિતિના કારણે દ્વારાકામાં પણ ભારે પવનની શક્યતાઓ છે. આ કારણે ધજા બદલવાની વિધીમાં મુશ્કેલી પડી શકે છે. દ્વારાકાના પ્રાંત અધિકારી નિહાર ભેટરીયાએ આ વિશે જણાવ્યુ કે, અબોટી બ્રાહ્મણો દિવસમાં પાંચ ધજાઓ બદલતા હોય છે પરંતુ વાવાઝોડાની સ્થિતિને લઈને દ્વારાકાધીશ મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવવાની સૂચના અપાઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply