Skip to main content
Settings Settings for Dark

જામનગર મહાનગરપાલિકાએ ૬૪ સફાઈકર્મીઓની ટીમ ઉના ખાતે મોકલી

Live TV

X
  • ગીર સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની વિનાશક અસરો બાદ થયેલ નુકસાની અને ગંદકીને કારણે કોઇ અન્ય રોગો ન ઉદભવે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ કામગીરી આરંભવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા ૬૪ સફાઈકર્મીઓ સાથેની એક ટીમને ઉના ખાતે મોકલવામાં આવી છે. આ અંગે ડેપ્યુટી કમિશનર એ. કે. વસતાણીએ જણાવ્યું કે, ઉના વિસ્તારમાં ઝડપી સફાઈ કામગીરી હાથ ધરવા જામનગર ખાતેથી 4 સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરના સુપરવિઝન હેઠળ 64 સફાઇ કર્મચારીઓની ટીમને જરૂરી સાધન સામગ્રી સાથે મોકલાઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply