Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મોરબીના નવલખી બંદરને 192 કરોડના ખર્ચે બનાવાશે અદ્યતન

Live TV

X
  • આ સાથે ભારત સરકારના સાગરમાલા પ્રોજેકટમાં ,રૂ. ૪૦ કરોડની સહાય નવલખી બંદરને મળ

    નવલખી બંદરને અદ્યતન બનાવા માટે ,રાજ્ય સરકાર તરફથી રૂપિયા 192 કરોડની ભંડોળ આપવાની સૈદ્ધાંતિક મંજૂરી ની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ,કરી હતી. નવલખી બંદર ખાતે ,485 મીટરની અદ્યતન જેટીના બાંધકામ બાદ ,વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં ,12 MMTA સુધીનો વધારો થશે. જેના થકી ,આયાત અને નિકાસમાં ,વૃદ્ધિ થશે અને રાજ્યને અદાંજીત વાર્ષિક 50 કરોડથી વધારેની આવક થશે. રાજ્ય સરકારનું આયોજન છે ,કે બે વર્ષના સમયગાળામાં નવલખી બંદર ખાતે ,જેટી નિર્માણ કાર્ય પુણ કરી દેવામાં આવે. આ ઉપરાંત નવલખી બંદર ખાતે ભારતીય રેલ્વે દ્વારા નવી રેલ્વે લાઇન નાંખવામાં આવશે. જેના કારણે હાલની ,6 રેક પ્રતિદિનની ક્ષમતા છે, તે વધીને રોજની ૯ રેક થશે. આ સાથે ભારત સરકારના સાગરમાલા પ્રોજેકટમાં ,રૂ. ૪૦ કરોડની સહાય નવલખી બંદરને મળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply