Skip to main content
Settings Settings for Dark

સીએમે ખાદીના વેચાણ પર 20 ટકા વળતરની જાહેરાત કરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિ ઉજવણી નિમિત્તે આ વર્ષે તા. ર ઓકટોબર થી તા. ૩૧ ડિસેમ્બર દરમ્યાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર ર૦ ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે.

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિ ઉજવણી નિમિત્તે આ વર્ષે તા. ર ઓકટોબર થી તા. ૩૧ ડિસેમ્બર દરમ્યાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર ર૦ ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે. ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદીના વપરાશ અને ખાદીની ખરીદી પ્રત્યે આકર્ષાય તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે માટે મુખ્યમંત્રી દ્વારા આ સંવેદનસ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ સાથે જ ખાદી ઉત્પાદિત અને ખાદી પોલીવસ્ત્રોનું વેચાણ કરતી સંસ્થાઓને આના પરિણામે જે રકમ મળે તેમાંથી પ ટકા સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ કરાવાશે. મહત્વનું છે કે આ નાણાંકીય વર્ષમાં ૧૯ હજાર જેટલા ખાદી વણાટ અને કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply