ઉતર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોના સંક્રમણથી મોત
Live TV
-
ઉતર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોના સંક્રમણથી મોત થયું.. 18 જુલાઈએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઉતર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોના સંક્રમણથી મોત થયું.. 18 જુલાઈએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી લખનઉના પીજીઆઈમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના મોત બાદ મુખ્યમંત્રી આદિત્યાનાથે તેમની અયોધ્યાની મુલાકાત રદ કરી છે.
