જમ્મુ-કાશ્મીરમાં NIA એ અલગાવવાદી નેતા આસિયા ચંદ્રાબીનું ઘર કર્યું સીલ
Live TV
-
જમ્મુ- કાશ્મીરમાં NIAએ અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીનું ઘર સીલ કર્યું છે. ટેરર ફડીંગ કેસમાં NIA એ મોટી કાર્યવાહી કરી છે. તેની સંપત્તી જપ્ત કરી છે. ત્રાસવાદી ગતિવિધિને ખાવળા માટે સરકાર અલગાવવાદી નેતાઓ ઉપર સતત કાર્યવાહી કરી રહી છે.
આસિયા ઉપર આરોપ લગાવાયો છે , કે તેણે ટેરર ફડિંગથી મિલકતો ખરીદી છે , અને તેનો ઉપયોગ ત્રાસવાદી પ્રવૃત્તિને આગળ વધારવા કરી રહી છે. આવા અલગવવાદી નેતા , તેમના બાળકોને વિદેશમાં શિક્ષણ અપાવે છે. તે માટે તેઓ વિદેશમાંથી જ નાણાની વ્યવસ્થા કરે છે. આ અંગે પણ NIA તપાસ કરી રહ્યું છે.