Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં NIA એ અલગાવવાદી નેતા આસિયા ચંદ્રાબીનું ઘર કર્યું સીલ

Live TV

X
  • જમ્મુ- કાશ્મીરમાં NIAએ અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીનું ઘર  સીલ કર્યું છે.  ટેરર ફડીંગ કેસમાં NIA એ મોટી કાર્યવાહી કરી છે. તેની સંપત્તી જપ્ત કરી છે. ત્રાસવાદી ગતિવિધિને ખાવળા માટે સરકાર અલગાવવાદી નેતાઓ ઉપર સતત કાર્યવાહી કરી રહી છે. 

    આસિયા ઉપર આરોપ લગાવાયો છે , કે તેણે ટેરર ફડિંગથી મિલકતો ખરીદી છે , અને તેનો ઉપયોગ ત્રાસવાદી પ્રવૃત્તિને આગળ વધારવા કરી રહી છે. આવા અલગવવાદી નેતા , તેમના બાળકોને વિદેશમાં શિક્ષણ અપાવે છે. તે માટે તેઓ વિદેશમાંથી જ નાણાની વ્યવસ્થા કરે છે. આ અંગે પણ NIA તપાસ કરી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply