દિલ્હી ખાતે 31માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2020ની બેઠળ મળી
Live TV
-
દર વર્ષે માર્ગ અકસ્માતમાં દોઢ લાખ લોકોનાં મૃત્યું થાય છે રાજનાથસિંહનું નિવેદન
દિલ્હીના વિજ્ઞાનભવનમાં 31માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2020 બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, દર વર્ષે માર્ગ અકસ્માતમાં દોઢ લાખ લોકોનાં મૃત્યું થાય છે. જેના કારણે દેશની જીડીપીને પણ નુકસાન થાય છે.
તેમણે ઉમેર્યુ કે માર્ગ સલામતી સપ્તાહ આપણને એ વિચારવા પર મજબૂર કરી દે છે કે, ચંદ્ર અને મંગળ પર પહોંચવાની રીત ભાત તો આપણે શીખી ગયા પરંતુ ઘર અને ઓફિસ પહોંચવાની રીત ક્યારે શીખીશું તે એક મોટો પડકાર છે.