Skip to main content
Settings Settings for Dark

નૌસેનાનું સમુદ્ર સેતુ અભિયાન સફળ, 3952 ભારતીયોને સમુદ્ર માર્ગે પરત લવાયાં

Live TV

X
  • ભારતીય નૌસેનાનું ઓપરેશન સમુદ્ર સેતુ સફળતાપૂર્વક સંપન્ન થયું છે.

    કોરોના સંકટના કારણે વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે નૌસેનાએ ગત 5 મેના રોજ આ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન અંતર્ગત 3 હજાર 952 જેટલાં ભારતીયોને સમુદ્ર માર્ગેથી ભારત પરત લાવવામાં આવ્યા હતાં.

    ભારતીય નૌસૈનાના INS જલાશ્વ., INS ઐરાવત.,INS મગર અને INS શાર્દૂલ જેવાં જહાંજોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. 55 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન સમુદ્ર માર્ગે 23 હજાર કિલોમીટરનું અંતર પૂર્ણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply